Wednesday, May 18, 2011

મિત્રો...પ્રતિબિંબ ને જોવા માટે પીઠને પ્રકાશ સામે ના કરાય....પણ અતીત ના ઓછાયા ને જોવામાટે આરસીનો ઉપયોગ કરીએ ને તો...માર્ગ પણ ઉજાસ રહેશે અને મંઝીલ પણ નજીક આવતી જશે...મિત્રો..ભૂતકાળ ની ભૂલો એ ભૂલો નહી. પણ સફળતાની સોડમ આપતા પુષ્પો પહેલા આવતા કંટક છે,..વિસામે વિસામે વખત અલગ હોઈ છે પણ તેજ ત્યાજ સુધી રહે છે માર્ગમાં જ્યાં સુધી મનમાં કઈ કરી બતાવાની તલબ હોય છે......શબ્દ(આશિષ બાપોદરા)

No comments:

Post a Comment