Wednesday, May 18, 2011

સમણાં તૂટે છે.....એ હકીકત છે....પણ...તૂટેલી માળા ના વિખેરાયેલા મોતીમાનું એક ક્યારેક એટલું કામ આવી જાય છે ને કે....પ્રેમ રૂપી કોહીનુર પણ પામીને જેટલી ખુશી નથી થતી એનાથી પણ અનહદ આનંદ આસમાનમાંથી ખરી પડતા તારલા થવામાં છે.....શબ્દ(આશિષ બાપોદરા)

No comments:

Post a Comment