Tuesday, May 10, 2011

મન શાને કરે છે તું ઉપાદી,
તું ફક્ત સુધાર તારી જ ખરાબી,
જો ઇચ્છીસ નહિ તું બીજાનું ખરાબ
તો નહિ થાઈ ક્યારેય તારી બરબાદી,
જોઈને ના દુઃખી થા તું બીજા નું સુખ,..
તું  જાતે જ નાં લુટાવ તારી આઝાદી....By:શબ્દ(આશિષ બાપોદરા)

No comments:

Post a Comment