Tuesday, May 10, 2011

પ્રેમ ના કોઈ પરિમાણ નથી હોતા;

કે પ્રેમ ના કોઈ પ્રમાણ નથી હોતા,

આ સ્નેહ નું સગપણ તો વિશ્વાસ ના પાયે બંધાયેલું છે મિત્રો,

આના કોઈ લાંભા ટુંકા લખાણ નથી હોતા.. By: શબ્દ(આશિષ બાપોદરા)

No comments:

Post a Comment