Tuesday, May 10, 2011

એ તો નઈ પણ એના ખયાલો મુશળધાર છે,

પલળેલી પાપણોમાં એના સમણાં હજાર છે,

પામી તો ના શક્યા સુખ એના સ્નેહ નું, 

પણ હૃદય માં હજી યાદો એની ધોધમાર છે,

સફળ ના રહ્યા ચુકવવામાં વ્યાજ વ્હાલ નું,...

પણ અંતર ના ઉડાણમાં ઉર્મીઓ ઉધાર છે...By:શબ્દ(આશિષ બાપોદરા)

No comments:

Post a Comment